અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ પહેલા ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ સિરીઝમાં નહીં રમે. હાર્દિક ઈજાના કારણે બહાર થયો છે.

ત્રણ મેચની વનડે સિરીઝ ધર્મશાળાથી શરૂ થશે. આ સિરીઝ 2027 વનડે વર્લ્ડ કપની તૈયારી માટે મહત્વની માનવામાં આવી રહી છે.

વિરાટની જગ્યાએ યશસ્વી જયસ્વાલને ટીમમાં સ્થાન મળ્યું છે.

Share :

સંબંધિત સમાચાર