લદ્દાખના ઝાંસ્કરમાં ભૂસ્ખલનની ઘટનામાં બે મજૂરોના મોત થયા છે, જ્યારે ત્રણ અન્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓ દ્વારા પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share :

સંબંધિત સમાચાર