- 06 Aug, 2026
- 24
સરકારે વિમાન ઇંધણમાં ઇથેનોલ ભેળવવાના દાવાને નકાર્યો
કેન્દ્ર સરકારે વિમાન ઇંધણ (ATF)માં ઇથેનોલ ભેળવવાની કોઈ યોજના હોવાનો દાવો નકારી કાઢ્યો છે. સરકારે અરવિંદ કેજરીવાલના દાવાને ખોટો ગણાવતા સ્પષ્ટ કર્યું કે આવી કોઈ નીતિ અથવા પ્રસ્તાવ પર વિચારણા ચાલી રહી નથી. સંબંધિત મંત્રીએ લોકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને મુસાફરોમાં અનાવશ્યક ભય ન ફેલાવવાની અપીલ કરી.











